Jagdish Joshi

Jagdish Joshi

પ્રત્યેક માનવીએ પોતાનું ઘડતર કરવાનું છે.

સફરના સાથીઓ ઘડતરમાં મદદ કે માર્ગદર્શન કરી શકે.

આ બ્લોગ મારા જીવન ઘડતરની ચકાસણી છે, સમજવાનો પ્રયાસ છે.

શક્ય છે વાંચનાર પણ પોતાના જીવન ઘડતર વિચારી શકે કે મારી ભૂલો પ્રતિ ધ્યાન દોરી શકે.

બસ ! ખુલ્લા દિલથી આવો, કંઈક વિચારો, સમજો