Jagdish Joshi
Jagdish Joshi
પ્રત્યેક માનવીએ પોતાનું ઘડતર કરવાનું છે.
સફરના સાથીઓ ઘડતરમાં મદદ કે માર્ગદર્શન કરી શકે.
આ બ્લોગ મારા જીવન ઘડતરની ચકાસણી છે, સમજવાનો પ્રયાસ છે.
શક્ય છે વાંચનાર પણ પોતાના જીવન ઘડતર વિચારી શકે કે મારી ભૂલો પ્રતિ ધ્યાન દોરી શકે.
બસ ! ખુલ્લા દિલથી આવો, કંઈક વિચારો, સમજો